દ્રિતીય સ્નેહમીલન તા. 15-07-2003

  વિધાર્થી સન્માન સમારોહ

  સૌરાષ્ટ ભવન જે.ડી ગાબાણી હોલ
સરદાર ચોક મીનીબજાર વરાછારોડ સુરત

આપને જણાવતા આનંદ અનુભવીએ છીએ આપણા પરિવારનો દ્રિતીય સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન પરિવારના બાળકોને અને યુવાનોના વ્યક્તિત્વના વિકાસના ઉમદા હેતુથી પરિવાર દ્વારા અવાર નવાર રચનાત્મક અભિગમ યુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રે આપણા યુવાનો સફળતાનાં સર્વોત્તમ શિખરો સર કરે તે માટે પણ યોગ્ય વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ આવા પ્રયાસોમાં આપ સહભાગી થઈ સહયોગી બનો તેમાટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નમ્ર નિમંત્રણ છે.
સમારોહના
અધ્યક્ષશ્રી - મનસુખભાઇ માધાભાઇ (ડેની)
ઉદઘાટકશ્રી - વલ્લભભાઈ ધનજીભાઈ (બીડી) મુંબઈ
આમંત્રિત મહેમાનો
હિંમતભાઇ ઝેડ. વઘાસિયા (મુંબઈ)
રસિકભાઈ વઘાસિયા (ગાંધીનગર)
વજુભાઇ વઘાસિયા (અહમદાબાદ)
વી. વી. વઘાસિયા (ઉપપ્રમુખશ્રી અમરેલી જિલ્લો)
પ્રમુખશ્રી - રામજીભાઈ એલ. વડીલ.
ઉપપ્રમુખ - દેવશીભાઇ વઘાસિયા
મંત્રી - રમેશભાઈ એન. એડવોકેટ
ખજાનચી - ધીરુભાઈ બી. વઘાસીયા.